Posts

અઘરા અઘરા સ્ટુપિડ સવાલો !

દુનિયાનો એકમાત્ર અઘરો સવાલ એ નથી કે ‘જો સૂરજ ડૂબી જાય છે તો તે ભીનો કેમ નથી થતો ?’ સિવાય પણ એટલા જ સ્ટુપિડ સવાલો છે… ***  જો વહેલી ઊંઘ આવી જાય એવ ગોળી બની શકે છે તો વહેલી જાગી જવાય એવી ગોળી કેમ નથી બનાવતા ? ***  જો સાબુ વડે નહાવાથી શરીરનો મેલ દૂર થઈ જાય છે તો એ પછી શરીરને જે ટુવાલ વડી લૂછીએ છીએ એ કેમ મેલો થઈ જાય છે ? ***  જો મર્યા પછી કોઈ પાછું આવતું જ નથી તો સ્વર્ગ કેવું હોય અને નર્ક કેવં હોય એની આપણને ખબર શી રીતે પડે ? ***  જો મંદિરમાં ચડાવેલો પ્રસાદ ઘેર ઘેર સૌ લોકોમાં વહેંચવામાં આવે છો તો મંદિરમાં ચડાવેલા પૈસા કેમ વહેંચાતા નથી ? ***  શરીરમાં ગમે ત્યાં દુઃખાવો થતો હોય તો આપણે પેઇનકીલર ગોળી લઈએ છીએ. પણ પેટમાં ગયા પછી ગોળીને શી રીતે ખબર પડે છે કે શરીરના કયા ભાગમાં દુઃખાવો મટાડવા જવાનું છે ? ***  જો બ્યુટિશીયનો એમ કહે છે કે પાણી પીવાથી ચહેરા ઉપર ગ્લો આવે છે તો ભેંસ કેમ કાળી ને કાળી રહે છે ? ***  જો ૮૫ ટકા ઓઇલ વિદેશથી જ આવે છે તો પેટ્રોલ પંપ ઉપર ‘ઇન્ડિયન ઓઇલ’ કયા લોજિકથી લખે છે ? ***  ‘જલ હી જીવન હૈ’ એ સ્લોગન તો સારું છે પણ માણસ પાણીમાં ડૂબે તો મરી ...

ત્રણના આંકડાની કમનસીબી !

દો રાસ્તે: ગાયનો હિટ તો પિક્ચર હિટ

હમેં ચાહિયે આઝાદી... !

ભારતનું વર્તમાન... નવી પેઢી છે !

ન્યૂઝ ઉપર નુક્તેચિની !

'ડબલ્યુ-ઓ-એફ' શું છે ?

ભારતીય બેરોજગારોની કેટેગરીઓ !

જેન ઝિનો મોહન ભાગવતને પત્ર !

જેન-ઝિ વિશેના ફેક ન્યૂઝ !

'મેરા ગાંવ...' તેરા 'શોલે' !?

વાહનો શું બોલતાં હશે ?!

જેન ઝિની લુપ્ત થતી આવડતો !

આમાં શું સમજવું ?

આંદોલનો : અગાઉનાં... હમણાંનાં... !

વોટ્સએપમાં હજુ આટલું સુધારો !

પતિને હેરાન કરવાના નુસખા !

રેડ એલર્ટનું સુરસુરિયું !?

ભારતીય નાગરિક કોને કહેવાય ?

જેન ઝિનાં શ્રેષ્ઠ સુ-લક્ષણો !