દુનિયાનો એકમાત્ર અઘરો સવાલ એ નથી કે ‘જો સૂરજ ડૂબી જાય છે તો તે ભીનો કેમ નથી થતો ?’ સિવાય પણ એટલા જ સ્ટુપિડ સવાલો છે… *** જો વહેલી ઊંઘ આવી જાય એવ ગોળી બની શકે છે તો વહેલી જાગી જવાય એવી ગોળી કેમ નથી બનાવતા ? *** જો સાબુ વડે નહાવાથી શરીરનો મેલ દૂર થઈ જાય છે તો એ પછી શરીરને જે ટુવાલ વડી લૂછીએ છીએ એ કેમ મેલો થઈ જાય છે ? *** જો મર્યા પછી કોઈ પાછું આવતું જ નથી તો સ્વર્ગ કેવું હોય અને નર્ક કેવં હોય એની આપણને ખબર શી રીતે પડે ? *** જો મંદિરમાં ચડાવેલો પ્રસાદ ઘેર ઘેર સૌ લોકોમાં વહેંચવામાં આવે છો તો મંદિરમાં ચડાવેલા પૈસા કેમ વહેંચાતા નથી ? *** શરીરમાં ગમે ત્યાં દુઃખાવો થતો હોય તો આપણે પેઇનકીલર ગોળી લઈએ છીએ. પણ પેટમાં ગયા પછી ગોળીને શી રીતે ખબર પડે છે કે શરીરના કયા ભાગમાં દુઃખાવો મટાડવા જવાનું છે ? *** જો બ્યુટિશીયનો એમ કહે છે કે પાણી પીવાથી ચહેરા ઉપર ગ્લો આવે છે તો ભેંસ કેમ કાળી ને કાળી રહે છે ? *** જો ૮૫ ટકા ઓઇલ વિદેશથી જ આવે છે તો પેટ્રોલ પંપ ઉપર ‘ઇન્ડિયન ઓઇલ’ કયા લોજિકથી લખે છે ? *** ‘જલ હી જીવન હૈ’ એ સ્લોગન તો સારું છે પણ માણસ પાણીમાં ડૂબે તો મરી ...
- Get link
- X
- Other Apps