મોદી સાહેબે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રજાને શીખામણ આપવા માટે બે દૂહા પણ ટાંક્યા. જેમાં એક દૂહો ખેડૂતોની ફસલ વિશે હતો પણ ખેડૂત બિલ વિશે નહોતો !
ખેર, દેશમાં હાલત એવી છે કે ‘સાહેબની શીખામણ ટીવી સુધી’… એટલે જ નવા નવા દૂહા પ્રજાની દૂહાઈ તરીકે પ્રગટે છે !
***
મોદીજી તો કહત રહિ
સુનત રહી જનતાય
છોટે નેતા જાનત હૈં
સીખ તો ટીવી મેં સુહાય !
***
દૂરી રખ રખ જગ મૂઆ
કોરોના સે બચા ન કોય
ઢાઈ મીટર કી દૂરી કો
તોડે સો નેતા હોય !
***
પરજા બૈરન ભઈ ચલી
ડિન્સ્ટન્સ બઢાતી જાય
નેતા ગણ સંતન ભયે
દૂરી મિટાતે જાય !
***
કોરોના કી ચાલ સે
કઇસન કલિયુગ આય હૈ
નેતા હટાય દઈન મુખૌટે
પરજા પહનતી જાય !
***
મહેનત કરિ કરિ થક ગયે
પુલીસ, નર્સ, તબીબ
નેતાજી સરકસ કરે
...અપના અપના નસીબ !
***
મોદીજી ને આન કે
ઓનલાઈન દીની પઢાઈ
સ્ટુડન્ટવાને આધી ડેટા
કમેન્ટસવા મેં ગંવાઈ !
***
રિયા દિપિકા શ્રધ્ધા કે બાદ
મોદીજી કઇસન ભાવે ?
ટીઆરપી તો ગિની નહીં
ડિસ-લાઈક બઢ જાઈ !
***
મન્નુજી મત મુસકાઈયે
સુનકર બાતેં શાણી
મુરખ કો લાગે દુનિયા સયાની
સયાને કો લગી દિવાની !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment